2. ભોજન પહેલા નિયમિત જામફળ ખાવાથી કબજીયાતથી છુટકારો મળે છે.
3. જામફળ કાપીને થોડીવાર પાણીમાં છોડી દો. આ પાણીને ગાળીને તેનુ સેવન કરુ. આ ડાયાબીટિસને નિયંત્રિત કરે છે.
4.સાંધા પર જામફળ કાપીને લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
5.જામફળના પાન ચાવવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. તેના પાનના કાઢામાં થોડી ફિટકરી મિક્સ કરી કોગળા કરવાથી દાંતોમાંથી લોહી નીકળવુ બંધ થાય છે.
6. ખાંસી શરદીમાં જામફળ શેકીને તેમા મીઠુ મિક્સ કરીને ખાવાથી લાભ થાય છે.
7. માથાનો દુખાવો હોય તો જામફળનો લેપ સૂર્યોદયથી પહેલા માથા પર લગાવો. તરત જ રાહત મળશે.