×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
આ છે ચા પીવાના 8 ફાયદા અને નુકશાન
મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (14:49 IST)
ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને તાજા કરી નાખે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ
ચાના ઘણા ફાયદા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે.
આવો પહેલા જાણીએ છે ચા પીવાના ફાયદા
- ચામાં કૈફીન અને ટૈનિન હોય છે જેનાથી શરીરમાં ફૂર્તિનો અનુભવ હોય છે.
- ચામાં રહેલ અમીનો એસિડ મગજને વધારે અલર્ટ અને શાંત રાખે છે.
- ચામાં એંટીજેન હોય છે જે એંટી બેક્ટીરિયલ ક્ષમતા આપે છે.
- તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રાખે છે અને ઘણા રોગોથી બચાવે છે.
- ચા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉમ્રની સાથે થતા નુકશાનથી બચાવે છે.
- ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા લાગવાથી પણ રોકે છે.
- આટલું જ નહી પણ ઘણા શોધમાં આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને દિલના રોગોમાં ફાયદાકારી ગણાય
છે.
હવે તમને જણાવીએ છે તેનાથી થતા નુકશાન વિશે
- દિવસભરમાં ત્રણ કપથી વધારે ચા પીવાથી એસિડીટીની શિકાયત થઈ શકે છે.
- તેમાં રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને તેને પીવાથી ટેવ લાગી શકે છે.
- વધારે ચા પીવાથી દિલના રોગ, ડાયબિટીજ અને વજન વધારવાની પણ શકયતા રહે છે.
- પાચન ક્રિયાને નબળું બનાવે છે ચા.
- દાંત પર પણ તેનો ખરાબ અસર પડે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
IPL 2020- SRHvsRCB- આરસીબીએ જીતથી કરી શરૂઆત, અનુષ્કા શર્માનુ કેવુ હતુ રિએક્શન
IPL 2020 ના બીજા મેચમાં જ વિવાદ KXIPની માલકિન પ્રીતિ ઝિન્ટા અમ્પાયરના નિર્ણય પર ભડકી
IPL 2020- 437 દિવસ પછી માહીની વાપસી, પ્રથમ મેચમાં ત્રણ રેકોર્ડ
IPL 2020- આજે દિલ્હી અને પંજાબમાં કાંટાની સ્પર્ધા થશે, બંને ટીમોની ઇલેવન રમવાનું કંઈક એવું થઈ શકે
IPL 2020: ખાલી સ્ટેડિયમમાં આઇપીએલ, પરંતુ વાતાવરણ શાંત નથી
જરૂર વાંચો
૧૬ મહિનાની એક બાળકી ઉકળતા દૂધના વાસણમાં પડી ગઈ અને દાઝી જવાથી મૃત્યુ પામી.
પીએમ મોદીએ 'મન કી બાત'માં છઠ પૂજાનો કર્યો ઉલ્લેખ, લોકોને તહેવાર દરમિયાન સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની કરી વિનંતી
IND vs PAK Audience Strict Rules - ફાઇનલ મેચ માટે નવા નિયમો જાહેર, આ ભૂલો કરશો તો ભોગવવા પડશે દંડ
બે ભૂલો અને મૃતદેહોનો ઢગલો વિખેરાયેલો હતો... અભિનેતા વિજયની ભૂલોને કારણે તમિલનાડુની રેલીમાં અંધાધૂંધી મચી ગઈ.
IND vs PAK, Final: પાકિસ્તાન સામેની ફાઈનલ મેચને લઈને ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચને કેમ થઈ રહ્યું ટેન્શન ?
ધર્મ
આજે સાતમું નોરતું: માં કાલરાત્રિ માતા ની થાય છે પૂજા, પૂજા વિધિ, શુભ સમય, મનપસંદ પ્રસાદ, મંત્ર અને શુભ રંગ
Dussehra 2025 - દશેરા ક્યારે છે, દશેરાની તારીખ અંગે મૂંઝવણ છે ? તો જાણે લો સાચી તારીખ
Navratri Day 7 : કાલરાત્રી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો
I Love પોસ્ટ પર ગાંધીનગરના જે ગામમાં થઈ હતી આગચંપી, ગૃહ મંત્રી સંઘવીએ ત્યા પહોચીને કરી આરતી - Video
આ 100 રૂપિયાની વસ્તુ દશેરા પર ઘરે લાવો, તમારું નસીબ ખુલશે
એપમાં જુઓ
x