સંચળ દરેક ઘરમાં ઉપયોગ કરાય છે. એમાં વિટામિન વધારે માત્રામાં હોય છે. ભોજનમાં સંચળ નાખવાથી સ્વાદ વધી જાય છે. એનુ સેવન કરવાથી પેટ સંબંધિત ઘણા રોગ દૂર હોય છે. આરોગ્ય માટે સંચળ ખૂબ લાભકારી હોય છે. એનું સેવન કરવાથી ઘણા રોગોથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ એના ફાયદા વિશે.