યોગ્ય કોમ્બિનેશન લેવુ જરૂરી.
બાળ રોગ વિશેષજ્ઞ મુજબ ઘણા એવા રોગ પણ હોય છે જેમાં રોગોના લક્ષણ એક-બીજા સાથે સંકળાયેલા હોય છે જેમ શરદી થતાં બાળકને ખાંસી અને તાવ થઈ જાય છે .એવામાં એ ડાકટરની જવાબદારી બને છે જે તે બાળક માટે યોગ્ય સંયોજન વાળી દવા લખે. મેડિકલ કાઉનસલિંગ ઑફ ઈંડિયા પણ સમય-સમય પર લોકોને શિક્ષણ આપે છે કે દર્દીઓને ઓછામા
ઓછી અને યોગ્ય દવાઓ લખો કારણ કે એક સાથે ઘણી દવાઓોનું ખોટું કામ્બિનેશન શરીરને નુકશાન પહોંચાડે છે. અને દવાઓ બેઅસર થવા માંડે છે.