એક અભ્યાસ મુજબ ઈસીજી અને લોહીની તપાસ સંબંધિત ચિકિત્સકીય સલાહમાં કહેવામાં આવ્યુ છે કે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરનાર દર્દીઓએ નિયમિત ઈસીજી અને લોહીની તપાસ કરાવીને હોસ્પિટલમાં લાંબા સમય સુધી દાખલ રહેવાથી બચી શકે છે. ઈમરજન્સી સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થવાને કારણોમાંથી સૌથી સામાન્ય કારણ છાતીમાં દુ:ખાવો છે.