એક્રો યોગમાં 2 વસ્તુઓ સૌથી મુખ્ય છે. બેસ અને ફ્લાઈઅર
બેસ - જે માણસ બેસની ભૂમિકા ભજવતા માણસ ફલાઈઅરને હવામાં રાખે છે જે હવામાં જ જુદા-જુદા મુદ્રાઓ બનાવે છે. ફલાઈઅર માટે સંતુલન અંદરની તાકાત અને આત્મવિશ્વાસ સૌથી વધારે જરૂરી છે.
એક્રો યોગથી રક્ત સંચાર અને પાચન શક્તિ સારી થાય છે. સાથે જ એક્રો યોગના નિયમિત પ્રેક્ટિસથી ક્રાનિક હેલ્થ કંડીશન જેમ કે ડિપ્રેશન ,અનિદ્રા ,ઉઅત્તેઅજના અને વ્યગ્રતા થી પણ છુટકારો મળી શકે છે.