અમારામાંથી વધારે લોકો રસોઈ કરવામાં રિફાઈંડ કઠોળના પ્રયોગ કરે છે. આ એવું કઠોળ છે જેની બહારની પરત નહી હોતી. આ બાહરી પરતને વ્હીટ બ્રાન કહે છે. એમાં વિટામિન બી-1, બી-2, બી-3, વિટામિન ઈ આયરન , આયરન ફોલિક એસિડ કેલ્શિયમ ફારફોરસ જિંક કૉપર અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે . એના વગર અનાજ એટ્લું સ્વસ્થ નહી થાય જેટલાકે એ હોઈ શકે છે. જો તમે તમારા સ્વાસ્થયના પ્રત્યે ગંભીર છો તો તમને કઠોળના વિશે વિચારવું પડશે. આવો જાણીએ એના સ્વાસ્થય લાભના વિશે.