દહીંનુ સેવન- જયારે તમને ફુડ પોઈઝનિંગ હોય ત્યારે દહીંને તમારા ખોરાકનો મહત્વનો ભાગ બનાવવુ જોઈએ. દહીમાં લેકટોબૈસીલસ હોય છે. જે (ફુડ પોઈઝનિંગ) ના કારણ બનતા બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે. આ રીતે દહીંનો બેક્ટેરિયા આંતરડામાં જાય છે અને અન્ય નુકસાનકારક બેક્ટેરિયાનો વિકાસ અટકાવે છે. દહીંના સેવનથી આંતરડામાં ફ્રેડલી ફલોરા ઈંટેકટ બનાવી રાખવા મદદ મળે છે જે આગળ ફુડ પોઈઝનિગનો ખતરો ઓછો કરે છે. સાથે રિકવરીની પ્રક્રિયા પણ ઝડપી બનાવે છે.