ચક્કર આવવાની સ્થિતિમાં આપણી આસપાસ રાખેલી બધી વસ્તુઓ ફરતી દેખાય છે. ચક્કર આવવાના અનેક કારણો થઈ શકે છે. જેમકે મગજમાં લોહીના પ્રવાહ ઓછા થવાને કારણે ,બ્લ્ડ પ્રેશર ઓછા થવાને કારણ કે કોઈ રોગના કારણે પણ આપણને ચક્કર આવવા શરૂ થઈ જાય છે અને ચક્ક્રર આવવાને કારણે આપણે માથાનો દુ:ખાવો થવો શરૂ થઈ જાય છે.ચક્કર આવવાની સ્થિતિમાં થોડા ઘરેલુ ઉપાય અજમાવીને એનાથી છુટકારો મેળવી શકાય છે અને તે પછી પણ ચક્કર આવે તો ડાકટરની સલાહ જરૂર લો.