×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ઉપવાસ કેવી રીતે કરશો
N.D
-
એક દિવસ અગાઉ સાંજે ભારે ખોરાકનો ત્યાગ કરો.
-
ઉપવાસ કર્યો હોય તે દિવસે ફ્રુટ અને દૂધનો આહાર લો.
-
ઉપવાસ દરમિયાન વધારે માત્રામાં પાણી પીવો. સાથે સાથે સવારે અને સાંજે ચાલવું જોઈએ જેથી કરીને વિજાતીય પદાર્થ પરસેવાની સાથે બહાર આવી જાય.
-
વધારે નબળાઈ આવી જાય તો લીંબુ પાણી લઈ શકો છો. આનાથી આંતરડાની સફાઈ સારી રીતે થાય છે.
-
ખાવાનું ખાઈને ઉપવાસ ન તોડવો કેમકે આંતરડાઓ પર વિશ્રામ પછી લોડ પડવાથી લાભની જગ્યાએ નુકશાન થાય છે.
-
ઉપવાસ ફળના રસ અને સુપથી ખોલવો જોઈએ. બપોરે દલિયા કે ખીચડી ખાવી જોઈએ અને સાંજે મગની દાળ અને રોટલી ખાવી જોઈએ.
-
ઉપવાસ જો વધારે દિવસનો હોય(પાંચ, સાત) તો પહેલા દિવસે ફળનો જ્યુસ, બીજા દિવસે મગનું પાણી અને ત્રીજા દિવસે દલિયા તે પ્રમાણે આહાર લેવો જોઈએ.
-
ઉપવાસ શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. શરીરને વધારે કષ્ટ આપીને ઉપવાસ કરવાથી નુકશાન થાય છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
PM Modi Gujarat Visit Live: પીએમ મોદીના સ્વાગત માટે મોટી ભીડ ઉમટી, રસ્તાઓથી છત સુધી વિશાળ ભીડ, દરેક જગ્યાએ મોદી-મોદીના નારા
ઓછું જોખમ, સો ટકા નફો! જાણી લો સુરક્ષિત ઈંવેસ્ટમેંટ પ્લાન, જે તમારા માટે થતી રહેશે મદદરૂપ
આલમ સાહેબની કૃપાથી મારી જામીનની એપ્લીક્શન બે વર્ષ ચાલી હતી, કોણ છે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જેમનો અમિત શાહે કર્યો ઉલ્લેખ
હોકી એશિયા કપ 2025ની શરૂઆત 29 ઓગસ્ટના રોજ થઈ રહી છે અને આ માટે ભારતીય સ્કવાડની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે.
ભારતે ઉદારતા બતાવી, પાકિસ્તાની લોકોના જીવ બચાવ્યા! ઓપરેશન સિંદૂર પછી પહેલી વાતચીત
ધર્મ
Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ
Ganpati Aayo Bapa - ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
Ganesh Chalisa - ગણેશ ચાલીસા
Ganesh Chaturthi 2025: શું તમે પહેલી વાર ગણેશજીની સ્થાપના કરવા જઈ રહ્યા છો? પહેલા આ મહત્વપૂર્ણ નિયમો જાણી લો
26 કે 27 ઓગસ્ટ ક્યારે છે કેવડાત્રીજનુ વ્રત ? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિથી લઈને સંપૂર્ણ માહિતી
એપમાં જુઓ
x