દાળનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે. દાળમાં ઘણા પૌષ્ટિક તત્વ હોય છે . આ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે. તેના ઘણા બ્યૂટી ફાય્દા પણ છે. તમે ઈચ્છો તો તેનો સ્ક્ર્બ બનાવીને ચેહરા પર લગાવી શકો છો. દાળના સ્ક્રબ લગાડબાથી ડેડ સ્કિન સાફ હોય છે અને ચેહરા પર નિખાર આવે છે. આજે અમે તમને દાળના સ્ક્રબ બનાવતા શીખડાવીશ .