ચેહરા પર અંગૂરનો બનેલો ફેસપેક લગાવવાથી ચેહરાના ખીલ ઓછા થઈ જાય છે. ચેહરામાં એક બીજી ચનક આવી જાય છે અને ડેડ સ્કીન ખત્મ કરવામાં મદદ કરે છે. જો તમારી ત્વચા ડ્રાઈ રહે છે તો કાળા અંગૂરનો પેસ્ટ બનાવી મધમાં કે ગુલાબજળમાં મિક્સ કરી તેને ચેહરા પર લગાવવાથી ચેહરામાં ચમક આવી જાય છે. આયલી ત્વચાવાળી મહિલાઓને અંગૂર અને મુલતાની માટીથી તૈયાર કરેલો ફેસપેકનો ઉપયોગ કરવો જોઈએ.