આ ઉપરાંત મોદીએ કહ્યુ કે રાહુઅલનુ ભાષણ લખનાર માના સલાહકાર સાથે તેમની બનતી નથી એઅટલે તેમને ખોટા ભાષણો વંચાવામાં આવી રહ્યા છે ઉત્તર પ્રદેશમાં ઝાંસી અને ફતેહપુરમાં રેલીઓને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે રાહુલ ગાંધીનુ ભાષણ કોમેડી લાગે છે. મોદીએ કહ્યુ કે તમે કપિલ શર્માનો શો ટીવી સીરિયલમાં જોયો હશે તે બંધ થઈ જશે અને તેની જ્ગ્યાએ મનોરંજન માટે ટીવી પર કાંગ્રેસ નેતાઓના ભાષણ દેખાડવામાં આવશે તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી પર હસવુ અને શરમ આવે છે.