તેમણે કહ્યુ કે 40 વર્ષોમાં નેહરુ-ગાંધી પરિવારે ત્રણ પેઢીઓ બરબાદ કરી નાખી. તેઓ અહી લોકોને આશાનું કિરણ આપવા આવ્યા છે. તેમણે કહ્યુ કે ગાંધી પરિવાર અહંકારનો શિકાર છે. ગાંધી પરિવારના લોકો કહે છે કે કોણ છે મોદી, કોણ છે સ્મૃતિ ઈરાના. આટલો અહંકાર રાજ પરિવાર માટે યોગ્ય નથી.