ગણેશ ઉત્સવ - કંઈ રાશિવાળાએ આજે શુ કરવુ જોઈએ

રવિવાર, 16 સપ્ટેમ્બર 2018 (08:40 IST)
મેષ અને વૃશ્ચિક -ગણેશજીને લાલ કે નારંગી વસ્ત્ર, બૂંદીના પીળા લાડુ, દાડમ, લાલ ફુલ ચઢાવો. ઓમ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરતા દૂર્વા અર્થાત લીલી ઘાસ અર્પિત કરો. 
 
વૃષ અને તુલા : પ્રતિમા પર શ્વેત વસ્ત્ર, સફેદ ફૂલ અને મોદક ચઢાવો. ગણેશ ચાલીસાનો પાઠ લાભદાયક રહેશે. 
 
મિથુન અને કન્યા - ગણેશજીની મૂર્તિ કે ચિત્ર પર લીલા વસ્ત્ર, પાન, લીલી ઈલાયચી, દૂર્વા, લીલા મગ, પિસ્તા વગેરે ચઢાવો અને અર્થવશીર્ષનો પાઠ કરો. 
 
કર્ક - ગુલાબી પરિધાનથી મૂર્તિને સુશોભિત કરો. ગુલાબના ફૂલ મિશ્રિત ખીરનો ભોગ લગાવો અને ગાયત્રી ગણેશના મંત્રનો જાપ કરો. 
 
સિંહ - રક્ત રંગના વસ્ત્ર, કનેર કે લાલ ફુલ, ગોળ કે ગોળનો શીરો અર્પિત કરો. સંકટ નાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. 
 
ધનુ અને મીન - આ રાશિવાળા લોકો પીળા વસ્ત્ર, પીળા ફુલ, બેસનના લાડુ, કેળા, પપૈયાનો પ્રસાદ ચઢાવો. 
 
મકર અને કુંભ - આસમાની વસ્ત્ર, માવાનો પ્રસાદ, આંકડાના પાન, આસમાની ફૂલ અર્પિત કરો. શ્રી ગણેશાય નમ: મંત્રનો જપ કરો. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર