આ મોર્ડન જમાનામાં ફેંગશુઈનુ ખૂબ ચલન છે. આમ તો આ એક ચીની પદ્ધતિ છે પણ વર્તમાન દિવસોમાં તે ભારતમાં પણ ખૂબ પ્રખ્યાત થઈ રહી છે. ફેંગશુઈમાં એવા અનેક નિયમ બતાવ્યા છે. જેના પર અમલ કરીને જીંદગી સુખ અને શાંતિથી વ્યતિત થઈ શકે છે. જો ઘરમાં કોઈ પ્રકારનો ક્લેશ કે વારે ઘડીએ પરિવારના સભ્ય બીમાર પડી રહ્યા છે તો આજે અમે તમને કેટલાક નિયમ બતાવીએ છીએ, જેના પર ધ્યાન આપવાથી આ વસ્તુઓથી છુટકારો મેળવી શકાય છે.
- ચહેરા જોવામા આવતો અરીસો ઘુંધળો ન હોવો જોઈએ કે ન તો તૂટેલો હોવો જોઈએ
- આખા ઘરમાં એક જેવા જ પડદા લાગેલા હોવા જોઈએ. ધ્યાન રાખો કે પડદાંની રીંગ તૂટેલી ન હોવી જોઈએ.