ઘરમાં ક્યારેય પણ હિંસક ચિત્રો ન રાખશો.

W.DW.D

ઘરમાં ક્યારેય કોઇ યુધ્ધને લગતાં કે મારામારીના અને લડાઈના ચિત્રો લગાવશો નહી. ઘરનો દક્ષિણ-પશ્ચીમ ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણામાં તો ક્યારેય પણ આવા ચિત્રો ન લગાવો કેમકે આ ખૂણો સંબંધોનો માનવામાં આવે છે. તેથી આ ખૂણામાં આવા ચિત્રો લગાવવાથી તમારા સંબંધો પર અસર થશે. વળી મહાભારતનું કુરુક્ષેત્રવાળુ ચિત્ર પણ ઘરમાં ન રાખશો. તે પણ મન પર હિંસાત્મક અસર પેદા કરે છે.

વેબદુનિયા પર વાંચો