ઘરના નૈઋત્ય ખૂણામાં રોપા ન મુકશો

W.DW.D

ઘરનો નૈઋત્ય ખૂણોએ પૃથ્વી તત્વની દિશા છે. આ ખુણો સંબંધો અને લગ્નની ઇચ્છાઓ સાથે સંકળાયેલો છે. તેથી આ ખુણામાં લીલા છોડ રાખવા નહી કેમકે લીલા છોડને આ ખુણામાં રાખવાથી તે પૃથ્વી તત્વની ઉર્જાને ખતમ કરી નાંખે છે. અને તેને કારણે લગ્નની તક અટકી જાય છે. તેથી આ ખુણામાં લીલા છોડ મુકવા યોગ્ય નથી.

વેબદુનિયા પર વાંચો