×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
મીરાંબાઇ
દિપક ખંડાગલે
મીરાંબાઇનો જન્મ રાજસ્થાનમાં થયો હતો. તેમના પિતાજીનું નામ રત્નસિંહજી હતું. અને પતિનું નામ ભોજરાજ હતું. તે મેવડના પાટવી કુંવર હતા.
મીરા કૃષ્ણ દિવાની તરીકે ઓળખાય છે. તેમને બાળપળમાં ગુજરાતી દાસી પાસેથી શ્રીકૃષ્ણ ભકતિના સંસ્કાર મળ્યા હતાં.
નાનપણમાં જ મીરાના લગ્ન થઇ ગયા હતા. લગ્નના થોડા સમય પછી તેમના પતિનું મૃત્યું થવાને કારણે સાસરાવાળા તેમને ત્રાસ આપવા લાગ્યા હતા.
એક વાર તેમના દિયરે તેમને ઝેર પિવડાવ્યું હતુ પરંતુ તે બચી ગયા હતાં. અને ત્યારબાદ તેઓ મેવાડ છોડીને દ્રારકામાં રહેવા લાગ્યા હતા.
તેમની પ્રભુ ભક્તિ જોરદાર હતી. તેમને પ્રભુભક્તિને અનુલક્ષીને કાવ્યો રચ્યા હતા. તેમની કૃષ્ણભક્તિ અપાર હતી.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Vijay Rupani Funeral Live- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર
Israel Iran War LIVE Updates: ઈરાને ઈઝરાયલીઓને ચેતવણી આપી છે કે, કબજા હેઠળના વિસ્તારો છોડી દેવાનું સારું રહેશે.
Pune Bridge Collapse- લગભગ ત્રણ મહિના પહેલા પુલ બંધ કરવામાં આવ્યો હતો, તૂટી પડવાથી લોકો તણાઈ ગયા હતા, વીડિયો સામે આવ્યા
Indrayani river in Pune - પુણેમાં ઈન્દ્રાયણી નદી પર પુલ તૂટી પડ્યો, 5-6 લોકોના મોત, 20-25 પ્રવાસીઓ તણાઈ ગયા
Indore Raja Raghuvanshi Murder - આ કેસમાં નવો ઓડિયો સામે આવ્યો, ગાઝીપુર બસના કંડક્ટરે કહ્યું- તે મને રિચાર્જ કરાવવા માટે કહી રહી હતી
ધર્મ
સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, અવરોધ થશે દૂર અને ધન આવશે ભરપૂર
નરસિંહ મેહતાનુ ગુજરાતી ભજન - કાનજી તારી મા કહેશે પણ
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
રામ રાખે તેમ રહીએ - ram rakhe tem rahiye
Gujarati Bhajan - દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે
એપમાં જુઓ
x