IITian બાબા કેમ ટ્રોલ થયા?
ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. આ મેચ પહેલા IITian બાબાએ મોટી ભવિષ્યવાણી કરી હતી. તેણે કહ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવો પડશે. ભારતીય ટીમ કોઈપણ સંજોગોમાં મેચ હારી જશે. આ સિવાય બાબાએ વિરાટ કોહલી વિશે પણ કહ્યું હતું કે તે પાકિસ્તાન સામેની મેચમાં ફ્લોપ થઈ જશે.