નારિયલના દૂધ , માતાના દૂધ પછી સર્વાધિક ફાયદાકારી પેયના રૂપમાં એમનું મહ્ત્વ સિદ્ધ કરી ચૂક્યા છે અને નારિયલ વિકાસ બોર્ડ (સીડીબી) ના નારિયળના દૂધને સ્વાસ્થયવર્ધક પેયના રૂપમાં પ્રચાર કરવની તૈયારી કરી લી છે.
નારિયળના દૂધને ભોજન રાંધવામાં પણ ઉપયોગ કરી શકાય છે.
સીડીબીના અધ્યક્ષ ટી.કે જોસે જણાવ્યા કે એક પ્રસિદ્ધ અમેરિકી પોષણ વિશેષજ્ઞ જોશ એક્સ એ એમની શોધમાં મેળ્વ્યું કે પશુઓના દૂધમાં લેક્ટોજ હોય છે . જે એક પ્રકારના શર્કરા છે જેને પચાવું મુશ્કેલ હોય છે. જ્યારે નારિયળના દૂધમાં લેક્ટોજ નહી હોય છે.
જોસે કહ્યું "ઘણા દેશોમાં નારિયળના દૂધ કહે છે જ્યારે ઘણા દેશોમાં એને નારિયળના રસ પણ કહેવાય છે. અમને નારિયળના દૂધ બનાવવાની પ્રોગ્યોગિકી વિકસિત કરી લી છે. જે બીજા જગ્યા પર સ્થાનાંતરિત કરવા માટે તૈયાર છે . એણે કહ્યું રાજ્યમાં નારિયળના ઉતપાદન કરતી કંપનીઓ ત્રણ મહીનાની અંદર આ અદભુત સ્વાસ્થ્યવર્ધક પેયના મોટા પાયા પર ઉત્પાદન શરૂ કરશે.