જો કે ત્યારબાદ સંયુક્ત કમિશ્નરે આ મામલાને સાચવતા કહ્યુ કે આ એક સામાજીક કાર્યક્રમ હતો અને આ વાતને આપણે સકારાત્મક રૂપમાં જોવી જોઈએ. જ્યારબાદ જઈને આ મામલો ઠાળે પડ્યો. અત્રે એ ઉલ્લેખનીય છે કે શાહરૂખ બંગાળ ટુરીઝમના બ્રાંડ એમ્બેસેડર પણ છે. આ અવસર પર બંગાળની સીએમ મમતા બેનર્જી પણ હાજર હતી.