જુદી રહેશે પણ છુટાછેડા નહી લે મલાઈકા અરોરા ખાન

શુક્રવાર, 15 એપ્રિલ 2016 (11:25 IST)
17 વર્ષના લગ્ન જીવન પછી પોતાના પતિથી મલાઈકા અરોરા ખાન અલગ થઈ ગઈ છે. અરબાઝ ખાન પોતનઈ પત્નીને છોડવા નથી માંગતા. મલાઈકાએ વિચિત્ર વાત કરી છે. તે પોતાના પતિથી અલગ રહેશે પણ છુટાછેડા નહી લે. 
 
આવુ કેમ કરી રહી છે મલાઈકા.... વાંચો આગળના પેજ પર 
 
 

સૂત્રોનુ કહેવુ છે કે મલાઈકા સલમાન ખાનના પરિવારનો ભાગ બનીને રહેવા માંગે છે તેથી તે પતિ પાસેથી છુટાછેડા નથી લઈ રહી. સાથે જ તેણે આ શક્યતાને પણ જીવંત રાખી છે કે તે અરબાજ પાસે પરત ફરી શકે છે. તે હાલ ટ્રાયલ સેપરેશન પર છે. જો તેમને લાગે છે કે અરબાજ વગર તે નહી રહી શકે તો તે અરબાજ પાસે પરત જતી રહેશે. 

વેબદુનિયા પર વાંચો