સાવધાની રાખતા દિવસો
તમારા માટે સારું રહેશે કે જ્યારે ચંદ્રમા સિંહ , વૃશ્ચિક અને કુંભમાં પ્રવેશ કરે ત્યારે ગુસ્સા પર કાબૂ રાખો અને શાંત રહેવાની કોશિશ કરો આ સમયેમાં મહ્ત્વપૂર્ણ નિર્ણયોને થોડા દિવસો માટે ટાળો. કોઈ વાદ-વિવાદ થઈ જાય તો એમાં વધારે જવાથી બચવું. 15 મે થી 20 મે , 16જુલાઈ થી 15 અગસ્ત , 16 નવંબરથી 17 દિસંબર વચ્ચે કોઈ નવા સામાન ખરીદારી ન કરો અને આ સમયમાં કોઈ નિવેશ પણ ન કરો.