આજે ગુપ્ત નવરાત્ર અને પંચકનો મહાસંયોગ શરૂ થયો છે. મંગળવારે અને ધનિષ્ઠા નક્ષત્રને કારણે અને 9 તારીખ હોવાથી આજના દિવસનું વિશેષ મહત્વ છે. આવનારા 5 દિવસ અનેક મામલે ખૂબ વિશેષ છે. આ દિવસોમાં કંઈક કામ કરવાથી અતૂટ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ શકે છે. તો કેટલાક કામ ન પણ કરવા જોઈએ.