Jagannath Yatra 2025 Wishes: દર વર્ષે અષાઢી બીજના દિવસે ઓડિશાના પુરી ધામમાં અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે આ એક દિવ્ય ઉત્સવ છે. આ યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલી છે. આ વર્ષે આ મહાન ઉત્સવ 27 જૂન 2025 ના રોજ ઉજવવામાં આવશે, જેમાં દેશ-વિદેશના લાખો ભક્તોને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ ખેંચવાનો લહાવો મળશે. આ પ્રસંગ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભગવાનના સીધા દર્શન, તેમના પ્રત્યે પ્રેમ અને આધ્યાત્મિક લગાવનો ઉત્સવ છે. પુરીની જેમ અમદાવાદમાં પણ ભવ્ય રથયાત્રાનુ આયોજન થાય છે. આ પાવન પ્રસંગે જો તમે તમારી ખુશી શેયર કરવા માંગતા હોય તો અહી અમે લાવ્યા છીએ રથયાત્રાની શુભેચ્છા... જે તમે તમારા મિત્રો અને સંબંધીઓને મોકલી શકો છો.
1 ધર્મની ખુશબુ સોનાનો હાર
દિલની આશાઓ અને સૌનો પ્યાર
મળતો રહે સૌને ભગવાન જગન્નાથનો આશીર્વાદ
જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ
happy jagannath rath yatra
2 જય જગન્નાથ જેનુ નામ છે
પુરી જેનુ ધામ છે
આવા ભગવાનને અમારા સૌના પ્રણામ છે
જગન્નાથ રથ યાત્રાની શુભકામનાઓ
happy jagannath rath yatra
3 . ચંદનની ખુશ્બુ રેશમનો હાર
ભાદરવાની સુગંધ વરસાદની ફુહાર
મુબારક રહે તમને ભગવાન જગન્નાથની રથ યાત્રા
Happy Jagannath Rath Yatra !
happy jagannath rath yatra
4 . જગન્નાથ રથ યાત્રાના પાવન પર્વ પર
ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજી
ની કૃપા તમારા બધા પર બની રહે
રથ યાત્રાની હાર્દિક શુભેચ્છાઓ
happy jagannath rath yatra
5 . હે પ્રભુ જગન્નાથ,
પકડી લો મારો હાથ
તમારા રથ સાથે લઈ ચાલો મને સંગાથ
લોભાવે ન મને હવે કોઈ
મારો તો બસ હવે એક જ સ્વાર્થ
જગન્નાથ જગન્નાથ જગન્નાથ
Happy Jagannath Rath Yatra
happy jagannath rath yatra
6 . શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સમર્પણ અને અહંકાર રહિત
આ યાત્રાના પવિત્ર પુણ્યથી તમારા સૌના જીવનમાં
સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય, કીર્તિ અને આરોગ્યની સ્થાપના થાય