શા માટે સાવરણીથી પથારી સાફ ન કરવી જોઈએ

બુધવાર, 27 ડિસેમ્બર 2023 (13:57 IST)
Broom on bed- આજે આપણે જાણીશું કે શા માટે સાવરણી ફેરવવી કે બેડ પર ન મૂકવી જોઈએ. સાવરણી પણ પલંગ પર રાખવી જોઈએ નહીં કે પલંગને સ્પર્શવી જોઈએ નહીં.
 
પથારી પર ઝાડૂ ન લગાવવાના વૈજ્ઞાનિક કારણ ખૂબજ સરળ છે. ઝાડૂને સાફ સફાઈ માટે ઉપયોગ કરાય છે. તેથી કો ઝાડૂ તમે જે પથારી પર સૂવો છો તેના પર કરસ્ગો તો ઝાડૂની ગંદગી પથારી પર આવી શકે છે. 
 
પથારી પર ઉઠતા-બેસતા કે સૂતા સમયે કે પછી ખાતા અસ્મયે ત્યાંની ગંદગી મોઢામાં જઈ શકે છે કે પછી તમારા કપડા પર આવી શકે છે. તેનાથી તમે માંદા પડી શકો છો. તેથી વૈજ્ઞાનિક તર્ક આ કહે છેકે ઝાડૂને પથારી પર નહી રાખવુ જોઈએ. 
 
તે જ સમયે, જ્યોતિષીય તર્ક તેનાથી વિપરીત કહે છે કે પલંગ પર સાવરણી ખસેડવા અથવા મૂકવાથી ઘરમાં રોગ આવે છે. જે પલંગ પર સાવરણી લહેરાય છે તેના પર સૂતી વ્યક્તિ બીમાર પડે છે. જ્યાં સાવરણીને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે (મા લક્ષ્મીની પૂજાના નિયમો)
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર