જીવનમાં સુખની ચાહ રાખતા માનવ ક્યારે દેવ પૂજા ક્યારે વ્રત તો કયારે તીર્થયાત્રા કરે છે, પણ ઘરની લક્ષ્મીનો આદર નથી કરતા .જે ઘરમાં સ્ત્રીનો અનાદર થાય છે ત્યાં ક્યારે સમૃદ્ધિ નથી આવતી. ધનલક્ષ્મીને ઘરમાં વિરાજિત કરવી છે તો કયારે કોઈ સ્થિતિમાં સ્ત્રીનો અનાદર ન કરવો જોઈએ. જે ઘરમાં સ્ત્રીનું સન્માન નહી થાય તે ઘરમાં દેવતાઓની કૃપા નહી વરસે.
માં ધન લક્ષ્મીની પૂજા અર્ચના કરવા માટે સાચા મનથી તેમનું સ્મરણ કરો. સવાર-સાંજના સમયે મહાલક્ષ્મીના ચિત્ર અથવા સ્વરૂપ પર કુમકુમ અક્ષત ,ગંધ, ફૂળ, અર્પિત કરો અમે ધૂપબતી પ્રગટાવો. લક્ષ્મીની ઉપાસના કરતા પહેૂલા શુક્રવારના દિવસે સાદા- સાફ અને સફેદ વસ્ત્ર પહેરો.