×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
1 વાર જરૂર અજમાવો અને ચમકાવો તમારું ભાગ્ય, પીવો એવી ચાની પ્યાલી
મંગળવાર, 6 એપ્રિલ 2021 (17:14 IST)
વધારેપણું લોકો ઘરોમાં સવારની શરૂઆત ચાની પ્યાલીની સાથે હોય છે. ચા પીવાથી માણસ પોતાને તરોતાજા અનુભવ કરે છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ એક કપ ચાથી ગ્રહને સારા બનાવીને ભાગ્ય સારું બનાવી શકાય છે. જાણો કયાં દિવસે કઈ ચા પીવી જોઈએ.
1. રવિવારે ગોળની ચા પીવી જોઈએ. આ દિવસે ચામાં આદુંનો પ્રયોગ ન કરવું આવું કરવાથી સૂર્ય ગ્રહ મજબૂત હોય છે.
2. સોમવારે શાકર નાખી ચા પીવું. તેનાથી ચંદ્રમાના શુભ પ્રભાવમાં વધારો હોય છે.
3. મંગળવારના દિવસે લવિંગ અને ગોળની ચા પીવી. તેનાથી મંગળના અશુભ પ્રભાવ દૂર હોય છે.
4. બુધવારે તુલસી વાળી ચા પીવી. આ દિવસે તુલસીની ચા પીવાથી બુધના પ્રભાવમાં વૃદ્ધિ હોય છે.
5. ગુરૂવારના દિવસે મધ વાળી ચા પીવું. આ દિવસે ચામાં થોડું કેસર નાખી પીવું પણ શુભ હોય છે.
6. શુક્રવારે ખાંડ વાળી ચા પીવી. આ દિવસે ચામાં ઈલાયચી નાખી શકો છો. તેનાથી શુક્ર ગ્રહ મજબૂત હોય છે. શુક્રવારે લીંબૂની ચા નહી પીવી જોઈએ.
7. શનિવારના દિવસે ચામાં કાળી મરી અને લીંબૂ નાખી પીવું શુભ હોય છે. આ દિવસે વગર દૂધની કાળી ચા પણ પીવી શકો છો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
મની પ્લાંટની સૂકી પાન કરે છે આ સંકેત
ગૌ પરિક્રમાથી મળે છે ખૂબ લાભ, ખિસ્સો ઢીળો કર્યા વગર ઈચ્છા પૂરી થશે
પોતાનું ઘર બનાવા ઈચ્છો છો તો આ ઉપાય તમારા માટે છે
અજાણમાં પણ ન કરવું આ 2 મહિલાઓનો અપમાન, નહી તો બનશો પાપના ભાગી
પૂજાનું નારિયેળ ખરાબ નિકળે તો ખુશ થઈ જાઓ ....
જરૂર વાંચો
બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:
ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ
હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.
સેનામાં 80 હજાર ઘોડા, 500 હાથી અને બે લાખ પગપાળા સૈનિકો, જાણો કોણ હતા મેવાડના રાજા રાણા સાંગા?
Weight Loss કરવા માટે સૂતા પહેલા દરરોજ કરો આ 4 સરળ કામ, જાડાપણું દૂર ભાગશે
નવીનતમ
હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.
Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા
Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી
ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ
Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો
એપમાં જુઓ
x