પૈસાની સમસ્યા દૂર કરવા માટે કરો સોમવારે શિવજીનો આ ઉપાય

સોમવાર, 1 એપ્રિલ 2019 (13:37 IST)
શિવનું નામ માત્ર જ જીવન સુધારવાનો મહામંત્ર છે.કારણ કે તે કલ્યાણકર્તા જ નહી પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઉર્જાથી ભરી દે છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવ ચરિત્ર અદ્દભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોવા છતા પણ વૈરાગ્ય સંપન્ન છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર