4. શુકવારની રાત્રે સવા કિલો કાળા ચણા પલાળીને મુકો. શનિવારે ચણાને કાળા કપડામાં એક કોલસો, ચપટી સિંદૂર અને એક સિક્કો બાંધીને યમુનામાં પ્રવાહિત કરી દો. જો તમારી આસ-પાસ યમુના નથી તો કોઈપણ નદીમાં પ્રવાહિત કરી દો. આ ટોટકા ઓછામાં ઓછા આઠ શનિવાર સુધી કરવાનુ વિધાન છે.