ગણાઉઅ છે. તેથી તેમના પૂજનમાં હળદર અને પીળા રંગની વસ્તુઓનો પ્રયોગ કરાય છે. બૃહસ્પતિ ગ્રહનો સંબંધ શુભતાથી છે તેથી કોઈ પણ્સ શુભ કે માંગળિક કાર્યમાં હળદરનો જરૂર પ્રયોગ કરાય છે. આવો જાણીએ હળદરના કેટલાક એવા ઉપાય જેમાં બૃહસ્પતિ વાર કે ગુરૂવારે કરવુ જોઈએ. આવુ કરવાથી ન માત્ર બૃહસ્પતિ ગ્રહ સંબંધી દોષ દૂર હોય છે પણ જીવનમાં શુભતાનો સંચાર હોય છે.