ખાંડ અને લોટનો આ ઉપાય કરતા રહેશો તો ઘરમાં ગરીબી નહી આવે
રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (23:38 IST)
ઈમાનદારીથી કામ કરતા રહ્યા પછી પણ પણ જો કાર્યમાં સફળતા નથી મળી રહી કે ધન લાભ નથીથઈ રહ્યો તો જ્યોતિષમાં જણાવેલ ઉપાય કરતા રહેવાથી સકારાત્મક ફળ મળી શકે છે. અહીં જાણો ધનલાભ અપાવતા જ્યોતિષના ઉપાય
ઘરની આસપાસ જ્યાં પણ કાળી કીડીઓ થઈ રહી હોય . ત્યાં ખાંડ અને લોટ કીડીઓ માટે નાખી દો.
પીપળ પર જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો. આ ઉપાયથી શનિની સાથે રાહુ-કેતુના દોષ પણ દૂર થાય છે.