આ એક મંત્રનો જાપ...બંધ કિસ્મતના દરવાજા ખુલી જશે

મંગળવાર, 28 જૂન 2022 (00:02 IST)
જો તમે કોઈ લક્ષ્ય પુરુ કરવા માંગતા હોય તો  'ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा' આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જો .રોજ શક્ય ન હોય તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછા 108 વાર બોલવાથી પણ મનચાહ્યા કામ પૂરા થાય છે.
 
હનુમાનજીનો મંત્ર છે 
ૐ આદિદેવ નમસ્તુભ્યં.. સપ્તસપ્તે દિવાકર 
ત્વં રવે તારય સ્વાસ્માનસ્માત્સંસાર સાગરાત 

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર