દિવાળી પહેલા ઘરમાંથી હટાવી દો આ 10 વસ્તુઓ..diwali pahela karo aa kaam, bansho dhanwan

શનિવાર, 20 ઑક્ટોબર 2018 (12:12 IST)
વાસ્તુ મુજબ જો કેટલીક વસ્તઓ દિવાળી પહેલા ઘર અને દુકાનમાંથી હટાવી દેવામાં આવે તો મનુષ્યનુ દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાય શકે છે. અને ગરીબી હંમેશા માટે ખતમ થઈ જાય છે અને દેવી લક્ષ્મી કાયમ માટે તમારા ઘરમાં નિવાસ કરે  છે. તો ચાલો જાણીએ એ કંઈ 10 વસ્તુઓ છે જે દિવાળી પહેલા ઘરમાંથી હટાવી દેવાની છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર