દેવઉઠની એકાદશી ના દિવસે તુલસીજીના આ 8 મંત્રનો જાપ કરો.. અક્ષય પુણ્ય લાભ થશે.

રવિવાર, 18 નવેમ્બર 2018 (11:53 IST)
આપણા સૌના ઘરમાં વિરાજીત મા તુલસીના 8 નામોનો મંત્ર કે સીધા 8 નામ દેવઉઠની એકાદશીના દિવસે બોલવાથી ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 
 
મંત્ર - 
 
वृन्दा वृन्दावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नन्दनीच तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्रोतं नामर्थं संयुक्तम। य: पठेत तां च सम्पूज् सौऽश्रमेघ फललंमेता।।
 
તુલસીના આઠ નામ - પુષ્પસારા, નંદિની, વૃંદા, વૃંદાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવની, તુલસી અને કૃષ્ણા જીવની.. 
 
તુલસી ની પૂજામાં આ વસ્તુ જરૂરી છે. 
 
તુલસી પૂજા માટે ઘીનો દિવો, ધૂપ, સિંદૂર, ચંદન, નૈવૈદ્ય અને પુષ્પ અર્પિત કરવામાં આવે છે. રોજ પૂજન કરવાથી ઘરનુ વાતાવરણ એકદમ પવિત્ર રહેશે. આ છોડમાં અનેક એવા તત્વ હોય છે જેનાથી કીટાણુ આસપાસ નહી ફરકે.. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર