ચૈત્ર નવરાત્રિ શરૂ છે. નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવસ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વાસ્તુ મુજબ કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવવામાં આવ્યુ છે. જેનો સંબંધ કોઈ વિશેષ દેવી-દેવતા કે દિવસથી ઉજવાય છે. નવરાત્રી દરમિયાન દેવી સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘર-પરિવાર પર દેવીની વિશેષ કૃપા બની રહે છે.