યમરાજે યમુનાને આશીર્વાદ આપ્યો કે જે કોઈ પણ માણસ યમદ્વિતીયાના દિવસે યમુનાના જળમાં સ્નાન કરશે અને બહેનના ઘરે જઈને ભોજન કરશે એમની આયુ લાંબી થશે. યમદ્વિતીયાના દિવસે જો યમુનામાં સ્નાન નહી કરી શકો તો બહેનના ઘરે જઈને બહેનના હાથોથી યમુનાના જળના તિલક લગાવો અને એમના હાથથી બનેલો ભોજન કરવાથી પણ અકાલ મૃત્યૂથી રક્ષા થાય છે.