હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશને વિધ્નહર્તા માનવામાં આવે છે. તેથી નોકરી કે વેપારમાં ધન લાભ કે ધનની કમીમાંથી બહાર આવવા માટે વિશેષ ગણેશ મંત્રના જાપનો ઉપાય બતાવાયો છે. જે રોજ ઘરમાંથી નીકળતા પહેલા.. દુકાન ખોલતા પહેલા કે ઓફિસમાં પહોંચ્યા પછી શ્રી ગણેશને ગંધ, અક્ષત, ફૂલ, ધૂપ અને દીપ ચઢાવીને જરૂર કરો. પૂજા સામગ્રી ન હોય તો મનમાં જ સામગ્રીઓને અર્પિત કરો. જાણો આ વિશેષ ગણેશ મંત્ર..