પુરાણોમાં તુલસીના છોડનું મહત્વ
પુરાણો અને શાસ્ત્રો મુજબ માનવામાં આવે તો આવુ એ માટે થાય છે કે જે ઘર પર મુસીબત આવવાની હોય છે એ ઘરમાં સૌ પહેલા લક્ષ્મી મતલબ તુલસી જતી રહે છે(સુકાય જાય છે). દરિદ્રતા, અશાંતિ અને ક્લેશ વચ્ચે લક્ષ્મીજી નો નિવાસ નથી થતો. જ્યોતિષમાં તેનુ કારણ બુધ માનવામાં આવે છે.