મીન-ભાગ્યશાળી દિવસ
મીન રાશીનો ગુરૂ સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ ગુરૂવાર છે. આ દિવસ તેને પ્રસન્‍ન રાખે છે. તેમના માટે રવિવાર અને સોમવાર પણ શુભ માનવામાં આવે છે. જ્યારે બુધવાર અશુભ હોય છે. તેમણે મંગળવારે લેવડ-દેવડ કરવી નહીં. તે દિવસે પ્રવાસ દુઃખદાયક રહે છે. તે દિવસે મહત્‍વનું કાર્ય ન કરવું. જે દિવસે કર્ક રાશ‍િનો ચંદ્ર હોય તે દિવસે મહત્‍વના કાર્યનો આરંભ કરવો નહીં.

રાશી ફલાદેશ