મિથુન-શિક્ષણ
મિથુન રાશિની વ્‍યક્તિ યાંત્રિક વિશેષતાઓ વાળા ઉત્તમ સંશોધક હોય છે. માટેજ યાંત્રિક વિષયમાં શિક્ષા મેળવવાથી વિશેષ લાભ થાય છે. તેઓ કોઇ એક વિષયના વિશેષજ્ઞ નથી હોતા. દરેક વિષયનું થોડું-થોડું જ્ઞાન હોય છે. માટે તેને જુદા-જુદા વિષયોનું સંશોધન કરવું ગમે છે.

રાશી ફલાદેશ