મિથુન-ચરિત્રની વિશેષતા
મિથુન રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - જરૂર કરતા વધારે તર્કસંગત અને વિવેકશીલ, ફક્ત તાત્‍કાલીક તાવરણનો અનુભવ, મૌખીક અભિવ્યક્તિ દ્વારા વિશ્વનો અનુભવ, પૂર્વાગ્રહી હોવું, અસ્‍િથર ચિત્, સતત વિચારોમાં ,રિવર્તન ચરિત્ર વિકાસના લક્ષણો - વિચારો તથા મૌખીક અભિવ્‍યક્તિમાં અનિશ્ચિતતા, આત્‍મા તથા શરીરની રચનાને દ્વૈત્‍ય અવસ્‍થાનો સ્‍વીકાર કરવો, અંતર જ્ઞાનની ઓળખનો આરંભ, સર્વ વ્‍યક્તિ પ્રેમ દ્વારાજ જોડાયેલા છે તેનો સ્‍વીકાર, વિરોધાભાષીને એકબીજામાં જોડવામાં સક્ષમ. અંતઃ કરણના લક્ષણ - દ્વૈત્‍ય અવસ્‍થાનું વિશ્લેષ્‍ાણ કરવું, વિરોધાભાષી- એકજ સિક્કાની બે બાજુ છે તે સ્‍વીકારવું, અંતરાત્‍મા અને ભૌતિક વિષયોને સંયોજનનો અનુભવ કરવો, ઉચ્‍ચ વિચારો સાથે નિમ્‍ન વિચારોને જોડવા, સર્વ ભાઇ-બહેન છે તેનો સ્‍વીકાર કરવો, સર્વ સાથે પ્યાર કરવો. શિક્ષા દ્વારા પ્રેમનો પ્રચાર કરવો.

રાશી ફલાદેશ