મકર-ભાગ્યશાળી રત્‍ન
મકર રાશીવાળા માટે નીલમનો નગ ભાગ્યશાળી હોય છે, માટે તમણે શનિ ખરાબ હોય ત્યારે નીલમ પહરવો જોઇએ. શનિવારે સોનાની અગુંઠીમાં ૪ રત્તીનો નીલમ જડીને, શનિનું ધ્યાન કરી મધ્યમાં આંગળીમાં પહેરવું જોઇએ. આ શુભ અને ફળ આપનારુ હોય છે.

રાશી ફલાદેશ