મકર-શિક્ષણ
મકર રાશીવાળાની જ્ઞાન પિપાશા હંમેશા જાગ્રત રહે છે. જેને કારણે અધ્યયન તેમનો પ્રિય વિષય હોય છે. આ રાશીવાળાઓએ ખાસ કરીને શાસ્ત્ર, વકીલાત, વિજ્ઞાન, કૃષિ, સંગીત, પ્રબંધન વિષયોમાં શિક્ષા ગ્રહણ કરવી જોઇએ. તેમા તેમને ત્વરિત લાભ થાય છે.

રાશી ફલાદેશ