મકર-વ્‍યવસાય
મકર રાશીવાળા વ્યક્તિ વકીલાત, ચામડાની વસ્તુનું નિર્માણ, અનાજનો વ્યવસાય, કોલસો તથા બરફના વ્યવસાયમાં સફળ થાય છે. આ રાશીવાળા લોકો સારા વક્તા હશે તો લેખક નહિ હોય અને લેખક હશે તો વક્તા નહિ. કોઇ વ્યકિતમાં આ બંને ગુણ હશે તો એનું પુરુ જીવન આ ધંધામાં સમાપ્ત થઇ જાય છે.

રાશી ફલાદેશ