કર્ક- ઘર - પરિવાર
કર્ક રાશીની વ્‍યક્તિ એકલા પ્રગતિ કરી શકતા નથી. માટે તેમણે લગ્ન કરવા જરૂરી છે. તેમને પરિવારને લગતી વાત કરવી વધારે પસંદ છે. માતા-પિતા અને બાળકોની બાબતમાં તેમાને વધારે રસ હોય છે. સુરક્ષ, સમય અને ભોજન તેમના માટે વધારે મહત્‍વપૂર્ણ છે. તેમનું એક બાળક ગૌરવશાળી હોય છે તે તેમને સુખ આપે છે. તેઓ કુટુમ્‍બ માટે કે પ્રિય વ્‍યક્તિ માટે ત્‍યાગ કરે છે પરંતુ તે ત્‍યાગ અહેસાન માનવામાં આવે છે.

રાશી ફલાદેશ