વસંત પંચમી પર નીલ સરસ્વતી પૂજવાથી હોય છે ધનની વૃદ્ધિ

મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (00:58 IST)
શાસ્ત્રોમાં વર્ણિત છે કે વસંત પંચમીના દિવસે જ શિબજીના માતા પાર્વતીને ધન અને સમ્પન્ંતાની અધિષ્ઠાત્રી દેવી હોવાના વરદાન આપ્યા હતા. તેમના આ વરદાનથી માતા પાર્વતીના સ્વરૂપ નીલા રંગના થઈ ગયું. અને એ ની લ સરસ્વતી ઓળખાવી. 
વસંત પંચમી પર નીલ સરસ્વતીનો પૂજન કરવાથી ધન અને સંપન્નતાથી સંબંધિત બધી સમસ્યાઓનો સમાધાન હોય છે. વસંત પંચમીની સંધ્યાકાળને એંહ્રીં શ્રીં નીલ સરસ્વત્યૈ નમ: મંત્રનો જાપ કરી ગૌ સેવા કરવાથી ધનની વૃદ્ધિ હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર