સર્વ પિતૃ અમાવસ્યા આજે જ કરી લો આ ઉપાય

શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (10:57 IST)
શાસ્ત્રો મુજબ આમ તો દરેક અમાસ એ પિતરોની પુણ્ય તિથિ હોય છે પણ અશ્વિન માસની અમાવસ્યા પિતરો માટે પરમ ફળદાયક હોય છે. આ અમાસને સર્વ પિતૃ વિસર્જન અમવસ્યા અથવા સર્વ પિતૃ દોષ અમાવસ્યા પણ કહેવાય છે
  
  


વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર