Shani Jayanti 2023 - શનિ જયંતિના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા જરૂર કરો આ સરળ ઉપાય

શુક્રવાર, 12 મે 2023 (08:17 IST)
1. શનિ જયંતિના દિવસે તમે શનિ ભગવાનને તેલ ચઢાવો. તેનાથી તમારા ઉપર શનિની કૃપા બની રહેશે. આવું તમે દર શનિવારે પણ કરી શકો છો. 
 
2. શનિ જયંતિના દિવસે તમે શનિદેની પ્રિય કાળી વસ્તુઓ જેમ કે કાળી ઉડદ, કાળા કપડા વગેરે દાન કરી શકો છો. તેની સાથે તૢએ લોખંડમી ખીલને કાળા કપડામાં બાંધીને નદીમાં વહાવી શકો છો. 
 
3. શનિ જયંતિ પર તમે કોઈ મંદિરમાં બેસીને શનિ સ્ત્રોત પાઠ કરો. તેનાથી ભગવાન પ્રસન્ન થઈ જશે. 
 
4. શનિ જયંતિના દિવસે તમે કાળી ગાયને લાડુ ખવડાવો અને તેમની પૂજા કરો. 
 
5. શનિ જયંતિના દેવસે પીપળના ઝાડ પર જળ ચઢાવીને તલના તેલનો દીપક પ્રગટાવો. તેનાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર